॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા મધ્ય-૩૭: સ્વાભાવિક પ્રકૃતિ ટાળ્યાનું, જ્ઞાની પણ પ્રકૃતિ સરખું આચરણ કરે, તેનું

મહિમા

તા. ૨૫/૧૦/૧૯૫૬, ગોંડલ. કથાપ્રસંગમાં યોગીજી મહારાજ કહે, “વચનામૃત મધ્યનું ૩૭મું. હું જ્યારે સાધુ થવા પ્રથમ કૃષ્ણચરણદાસ સ્વામી પાસે આવ્યો ત્યારે તેમણે આ વચનામૃત મોઢે કરાવેલ અને સિદ્ધ કરાવેલ.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૨/૧૩૪]

25 October 1956, Gondal. During the discourse, Yogiji Mahārāj said, “Vachanāmrut Gadhadā II-37 – when I first came to Krishnacharandās Swāmi to become a sadhu, he made me memorize this Vachanāmrut and had me put it into practice.”

[Brahmaswarup Yogiji Mahārāj: 2/134]

મહિમા

યોગીજી મહારાજ કહે, “પ્રકૃતિ ટાળવી. ગઢડા મધ્ય ૩૭ અને ગઢડા અંત્ય ૩૫ બંને વચનામૃત પ્રકૃતિ ટાળવાનાં છે. તે સિદ્ધ કરવાં.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૨/૫૩૦]

Yogiji Mahārāj said, “One’s innate nature should be eradicated. Vachanāmruts Gadhadā II-37 and Gadhadā III-35 both refer to eradicating one’s innate natures. Both should be perfected.”

[Brahmaswarup Yogiji Mahārāj: 2/530]

નિરૂપણ

તા. ૨૫/૧૦/૧૯૫૬, ગોંડલ, કથાપ્રસંગમાં યોગીજી મહારાજ કહે, “ખપ બે વાતનો રાખવો. એક તો મોક્ષનો અને બીજો સ્વભાવ ટાળવાનો. વચનામૃત મધ્યનું ૩૭મું. હું જ્યારે સાધુ થવા પ્રથમ કૃષ્ણચરણદાસ સ્વામી પાસે આવ્યો ત્યારે તેમણે આ વચનામૃત મોઢે કરાવેલું અને સિદ્ધ કરાવેલું. સત્પુરુષના વચનમાં વિશ્વાસ, દૃઢ શ્રદ્ધા અને ગમે એવું વચન કહે તેને પોતાનું હિતકારી માની વાતના કરનારાનો ગુણ જ લે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૨/૧૩૪]

October 25, 1956, Gondal. During the discourse, Yogiji Mahārāj said, “One should be eager for two things: one is liberation and the other is eradicating one’s vices - in accordance with Vachanāmrut Gadhadā II-37. When I first came to Krishnacharan Swāmi to become a sādhu, he made me memorize and perfect this Vachanāmrut. One should have firm faith and trust in the words of the Satpurush; consider whatever he says to be beneficial and look only at the virtues of the person speaking to us.”

[Brahmaswarup Yogiji Mahārāj: 2/134]

નિરૂપણ

માર્ચ, ૧૯૫૯, અડવાળ. યોગીજી મહારાજ કહે, “પ્રકૃતિ ટાળવી. ગઢડા મધ્ય ૩૭ અને ગઢડા અંત્ય ૩૫ બંને વચનામૃત પ્રકૃતિ ટાળવાનાં છે. તે સિદ્ધ કરવાં. પ્રકૃતિ મરોડે અને મુંઝાય, પણ પોતાનો અવગુણ લે તે સારો. સંતનો અવગુણ લે તે વધે નહીં. પ્રયત્ન કરે તો પ્રકૃતિ ટળે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૨/૫૩૦]

March 1959, Advāl. Yogiji Mahārāj said, “One’s innate nature should be eradicated. Two Vachanāmruts are on eradicating one’s innate nature: Gadhadā II-37 and Gadhadā III-35. Master these. One who is troubled when his innate nature is forcefully altered, yet perceives a fault in his self, is good. One who finds faults in the Sant does not progresse. If one attempts, innate nature can be eradicated.”

[Brahmaswarup Yogiji Mahārāj: 2/530]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase